*************************************
ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર
હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.
*************************************
♥ આપણા કુલ 4 વેદો છે.
1] ઋગ્વેદ
2] સામવેદ
3] અથર્વવેદ
4] યજુર્વેદ
*************************************
♥કુલ 6 શાસ્ત્ર છે.
1] વેદાંગ
2] સાંખ્ય
3] નિરૂક્ત
4] વ્યાકરણ
5]યોગ
6] છંદ
*************************************
♥આપણી 7 નદીઓ
1] ગંગા
2] યમુના
3] ગોદાવરી
4]સરસ્વતી
5] નર્મદા
6] સિંધુ
7]કાવેરી
*************************************
♥આપણા 18 પુરાણો
1]. મત્સ્ય પુરાણ
2] માર્કન્ડેય પુરાણ
3]. ભવિષ્ય પુરાણ
4]. ભગવત પુરાણ
5]. બ્રહ્માંડ પુરાણ
6]. બ્રહમવૈવર્ત પુરાણ
7]. બ્રહ્મપુરાણ
8]. વામન પુરાણ
9] વરાહ પુરાણ
10]. વિષ્ણુ પુરાણ
11]. વાયુ પુરાણ
12]. અગ્નિ પુરાણ
13]. નારદ પુરાણ
14]. પદ્મ પુરાણ
15]. લિંગ પુરાણ
16]. ગરુડ પુરાણ
17]. કૂર્મ પુરાણ
18]. સ્કંધ પુરાણ
*************************************
♥પંચામૃત
1]દૂધ,
2]દહીં,
3]ઘી,
4]મધ,
5]ખાંડ
*************************************
♥પંચતત્વ
1]પૃથ્વી,
2]જળ,
3]વાયુ,
4]આકાશ,
5] અગ્નિ
*************************************
♥ત્રણ ગુણ
સત્વ, રજ અને તમસ
*************************************
♥ત્રણ દોષ
વાત, પિત્ત, કફ
*************************************
♥ત્રણ લોક
આકાશ, મૃત્યુલોક, પાતાળ
*************************************
♥સાત મહાસાગર
1] ક્ષીરસાગર
2] દૂધસાગર
3] ધૃતસાગર
4] પથાનસાગર
5] મધુસાગર
6] મદિરાસાગર
7] લડુસાગર
*************************************
♥સાત દ્વીપ
1] જમ્બુદ્વીપ,
2] પલક્ષદ્વીપ,
3] કુશદ્વીપ,
4] પુષ્કરદ્વીપ,
5] શંકરદ્વીપ,
6] કાંચદ્વીપ,
7] શાલમાલીદ્વીપ
*************************************
♥ત્રણ દેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ
*************************************
♥ત્રણ જીવ
જલચર, નભચર, થલચર
*************************************
♥ત્રણ વાયુ
શીતલ, મંદ, સુગંધ
*************************************
♥ચાર વર્ણ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ક્ષુદ્ર
*************************************
♥ચાર ફળ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
*************************************
♥ચાર શત્રુ
કામ, ક્રોધ, મોહ, લોભ
*************************************
♥ચાર આશ્રમ
બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ
*************************************
♥અષ્ટધાતુ
સોનું, ચાંદી, તાબું, લોખંડ, સીસુ, કાંસુ,
પિત્તળ, રાંગુ
*************************************
♥પંચદેવ
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, સૂર્ય
*************************************
♥ચૌદ રત્ન
1] અમૃત,
2] ઐરાવત હાથી,
3] કલ્પવૃક્ષ,
4] કૌસ્તુભમણિ
5] ઉચ્ચૈશ્રવા ઘોડો,
6] પાંચજન્ય
7] શંખ,
8] ચન્દ્રમા,
9] ધનુષ,
10] કામધેનુ,
11] ધનવન્તરિ.
12]રંભા અપ્સરા,
13] લક્ષ્મીજી,
14] વારુણી, વૃષ.
*************************************
♥નવધા ભક્તિ
1] શ્રવણ,
2] કીર્તન,
3] સ્મરણ,
4] પાદસેવન,
5] અર્ચના,
6] વંદના,
7] મિત્ર,
8] દાસ્ય,
9] આત્મનિવેદન.
*************************************
♥ચૌદભુવન
1] તલ,
2] અતલ,
3] વિતલ,
4] સુતલ,
5] સસાતલ,
6] પાતાલ,
7] ભુવલોક,
8] ભુલૌકા,
9] સ્વર્ગ,
10] મૃત્યુલોક,
11] યમલોક,
12] વરૂણલોક,
13] સત્યલોક,
14] બ્રહ્મલોક.
♥ ૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ ♥
♠માળાની અંદર 108 મણકા હોય છે.
ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
♠બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે
તેમનો ગુણાકાર 108 થાય છે.
♠જૈન મતાનુસાર અક્ષ માળામાં 108
મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે.
♠આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને
મહત્વપુર્ણ માનવામાં આવે છે.ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ
હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.
♠પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-
♠જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10
હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે.
તેથી સમાધિ અને જપ દરમિયાન પણ
આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે.
જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.
♠108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક
માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે
જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય
છે. બ્રહ્મના 9 અને આદિત્યના 12 આ રીતે
તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે
પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.
♠માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.
♠આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે
ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.
♠ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800
છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.
♠શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10
હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.
♠જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108
મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો